માંડવીમાં આક્રોશ સાથે શ્રધ્ધાંજલી અપિઁત કરાઇ.
પાક. નો રાષ્ટ્રધ્વજ સળગાવાયો
ભારતીય જવાનો પર કાયરતા પૂવઁક આતંકી હુમલો કરાયો તેના વિરોધમાં માંડવી ખાતે પાક. નો રાષ્ટ્રધ્વજ સળગાવી પાકિસ્તાન મુદાઁબાદના નારા લગાડી આક્રોશ વ્યક્ત કરાયો હતો . માંડવીના આઝાદચોક વિસ્તારમાં હિંન્દુ યુવા વાહિનીના યુવા કાયઁકરો દ્રારા શહિદોને શ્રધ્ધાંજલી અપઁણ કરાઇ . પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ સળગાવી આક્રોશ વ્યક્ત કરાયો હતો .
સ્ટોરી : અજય ખત્રી
No comments:
Post a Comment